NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકી ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હકા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાયા હતા . મુંબઈ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસનું કહેવું…

Read More

google mapનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! દંપતીને એવો રસ્તો બતાવ્યો કાર 15 ફૂટ કૂવામાં ખાબકી

  google map કેરળમાં માર્ગ અકસ્માતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કોચી જિલ્લાના પટ્ટીમટ્ટોમ પાસે એક કપલની કાર 15 ફૂટ ઊંડા કૂવામાં પડી. જો કે, બંને લોકો આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા છે, કોચી પોલીસે શનિવારે આ માહિતી આપી છે. કાર પરનો કાબૂ ગુમાવ્યો   google map આ ઘટના વિશે વધુ વિગતો આપતાં,…

Read More

હેલ્મેટ મામલે હાઇકોર્ટનું કડક વલણ,નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે….

Read More

સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે મહારાષ્ટ્રમાં બબાલ, ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદને પયગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રમાં બબાલ થઇ હતી. મહારાષ્ટ્રના અમરાવતીમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. એફઆઈઆર નોંધવાની માંગ સાથે પહોંચેલા ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. બળપ્રયોગ કરીને ભીડને કોઈક રીતે કાબૂમાં લેવામાં આવી હતી. પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં નાગપુરી ગેટ…

Read More

નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!

AI કેમેરા : અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી…

Read More

દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

આજરોજ દેવભૂમિ દ્વારકા  ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા  છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…

Read More
મહાદલિત

બિહારમાં ગુંડાઓએ ઘણા મહાદલિતના ઘર સળગાવી દીધા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

બિહારના નવાદામાં નીડર ગુંડાઓએ મહાદલિત પરિવારોના ડઝનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બુધવારે રાત્રે મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેદૌર ગામની નદીના કિનારે આવેલા કૃષ્ણ નગર ગામમાં બની હતી. આ ઘટનામાં માંઝી અને કેટલાક રવિદાસ પરિવારોના માટી અને ભૂસાના બનેલા મોટાભાગના ઘરો બળીને રાખ થઈ ગયા હતા. લોકોનો આરોપ છે કે આગની સાથે સાથે…

Read More
SN બેનર્જી રોડ

કોલકાતામાં SN બેનર્જી રોડ પર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ,વિસ્તારમાં એલર્ટ

કોલકાતાના SN બેનર્જી રોડ પર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી, તાલતાલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને SN બેનર્જી રોડ  પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસને કહેવામાં આવ્યું કે વિસ્ફોટમાં એક…

Read More
બળાત્કાર

ભારતમાં બળાત્કારના 10માંથી 7 કેસમાં આરોપીઓને સજા થતી નથી! આ છે દેશની વાસ્તવિકતા

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે. દરેક જણ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે બળાત્કારના કેસમાં આરોપીઓને સજા થતાં ઘણો સમય પસાર થઈ જાય છે. તપાસમાં વિલંબને કારણે વર્ષો સુધી ટ્રાયલ ચાલુ રહે છે. આરોપીઓને લાંબી કાનૂની પ્રક્રિયાનો…

Read More