Ahmedabad Rath Yatra Security

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 9 હથિયારો જપ્ત, 200 શંકાસ્પદોની ધરપકડ

Ahmedabad Rath Yatra Security : અમદાવાદ: ભગવાન જગન્નાથની સુપ્રસિદ્ધ અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) સુરક્ષા વ્યવસ્થા અત્યંત લોખંડી બનાવી દીધી છે. રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ મચી ગયો છે. Ahmedabad Rath Yatra Security : ઓપરેશન રથયાત્રા: શંકાસ્પદ…

Read More

મહારાષ્ટ્રમાંથી ISIS સાથે સંકળાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ATSએ કરી ધરપકડ

ISIS સાકિબ નાચન અને રવિન્દ્ર વર્મા- મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા થાણેના પડઘા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSએ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ સભ્ય સાકિબ…

Read More
Complaint against Neha Singh Rathore

નેહા સિંહ રાઠોડ સામે ફરિયાદ, દેશ વિરોધી પોસ્ટ કરવાનો આરોપ

Complaint against Neha Singh Rathore – લખનૌમાં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા સિંહ રાઠોડ સામે એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈઆર તેના સોશિયલ મીડિયા પર બનેલી પોસ્ટ વિશે છે, જેમાં તેણે તાજેતરમાં પહલગમના હુમલા પર સવાલ ઉઠાવ્યા હતા. આ એફઆઈઆર કવિ અભય પ્રતાપ સિંહ ઉર્ફે અભય સિંહ નિર્ભિકે નોંધાવી છે. Complaint against Neha Singh Rathore- એફઆઈઆર જણાવે…

Read More

અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની એકસાથે બદલી

 પોલીસકર્મીઓની બદલી – આજથી અમલમાં આવી રહેલી એક મહત્વપૂર્ણ ફેરફારની ઘોષણા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે, જેમાં 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશ્નર, જી એસ મલિકે આ આદેશ આપ્યો છે. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના…

Read More

ગુજરાતમાં 159 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીનો માહોલ ચાલી રહ્યો છે. 159 PSI ને PI તરીકે પ્રમોશન મળવું અને તે પણ પરીક્ષા વિના, એ એ જાણકારી આપે છે કે તંત્રમાં નવો સંકલ્પ અથવા કાયદેસર સુધારા થઈ રહ્યા છે.રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે, અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે…

Read More

8મા ધોરણના મુસ્લિમ વિદ્યાર્થીને જબરદસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા,જુઓ વીડિયો

દેશમાં દરરોજ ધાર્મિક નારા લગાવવા અને પછી તેમને માર મારવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. હવે આસામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ એક મુસ્લિમ વિદ્યાર્થીને ઘેરી લીધો અને પછી તેની મારપીટ કરી. આરોપ છે કે આ દરમિયાન તેમને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. મામલો આસામના સિલ્ચરનો છે એનડીટીવીના અહેવાલ…

Read More

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન હુમલા કેસમાં પકડાયેલ વ્યક્તિ હુમલાખોર નથી, મુંબઈ પોલીસનો મોટો ખુલાસો

Saif Ali Khan Attack Case- મોડી રાત્રે સૈફ અલી ખાનને તેના જ ઘરે છરી વડે ઈજા થઈ હતી. આ પછી પોલીસે આજે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ વ્યક્તિ છે જેણે અભિનેતા પર હુમલો કર્યો હતો. જો કે, હવે બહાર આવી રહેલી માહિતી મુજબ પકડાયેલ વ્યક્તિ હુમલાખોર…

Read More

સૈફ અલી ખાન પર હુમલો કરનાર શકમંદની તસવીર સામે આવી, CCTVમાં કેદ થયો ફોટો

SAIF ALI KHAN ATTECK – સૈફ અલી ખાન પર તેના મુંબઈના ઘરમાં ચોરે છરી વડે હુમલો કર્યો હતો, જેના કલાકો બાદ આરોપીની પ્રથમ તસવીર સામે આવી છે. બુધવારે રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર પર હુમલો કરનાર આરોપીનો CCTV ફોટો મળી આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે તે 16 જાન્યુઆરીના…

Read More

5 people killed in Meerut: મેરઠમાં 3 બાળકીઓ સહિત 5 લોકોની કરાઇ હત્યા

 5 people killed in Meerut:  ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. માર્યા ગયેલાઓમાં ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. ઘરના પલંગની અંદરથી પરિવારના 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. પતિ-પત્નીના મૃતદેહ જમીન પર પડેલા મળી આવ્યા હતા. બેડ બોક્સમાં બે છોકરીઓના મૃતદેહ…

Read More

ચાંગોદરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા પાંચ ગઠિયા ઝડપાયા,શેરબજારમાં રોકાણના નામે કરતા ઠગાઇ!

Call Center in Changodar – અમદાવાદના ચાંગોદરાના મોરૈયા ગામમાં આવેલ સેપાન વિલાસોસાયટીના એક મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી, સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની તપાસ ટીમે પાંચ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. આ કૌભાંડથી કુલ 31,66,200 રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Call Center in Changodar – પ્રાપ્ત માહિતી મુજબ, આ ગુનેગારો શેરબજારના નામે…

Read More