SN બેનર્જી રોડ

કોલકાતામાં SN બેનર્જી રોડ પર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ,વિસ્તારમાં એલર્ટ

કોલકાતાના SN બેનર્જી રોડ પર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી, તાલતાલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને SN બેનર્જી રોડ  પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસને કહેવામાં આવ્યું કે વિસ્ફોટમાં એક…

Read More
બળાત્કાર

ભારતમાં બળાત્કારના 10માંથી 7 કેસમાં આરોપીઓને સજા થતી નથી! આ છે દેશની વાસ્તવિકતા

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે. દરેક જણ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે બળાત્કારના કેસમાં આરોપીઓને સજા થતાં ઘણો સમય પસાર થઈ જાય છે. તપાસમાં વિલંબને કારણે વર્ષો સુધી ટ્રાયલ ચાલુ રહે છે. આરોપીઓને લાંબી કાનૂની પ્રક્રિયાનો…

Read More
 વિજય સુવાડા

ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો

 વિજય સુવાડા :  ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ ઓઢવ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં 50થી વધુ શખ્સો સાથે મળીને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઇને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  વિજય સુવાડા અને તેના માણસો 20 કાર અને 10 બાઇક…

Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 કામદારો જીવતા ભૂંજાયા,41ની હાલત ગંભીર

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપની :  આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 17 કર્મચારીઓની દાઝી જતા મોત થઇ હતી, જ્યારે 41 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અનાકાપલ્લેના જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું કે આ દુર્ઘટના ‘એસેન્ટિયા’ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે થઈ…

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More

ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મોત, 2 લોકોને બચાવી લેવાયા

દશામાની મૂર્તિ :ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લોકો ડૂબ્યા છે તેના મોટા સમાચાર સામે આવ્યા છે.આ સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મંગળવારે…

Read More

તમિલનાડુના ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ વિધાર્થીઓના મોત

ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. તિરુથની પાસે ચેન્નાઈ-તિરુપતિ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ખાનગી યુનિવર્સિટીના લૉના 5 વિદ્યાર્થીઓના…

Read More
ACB

ખેડાના LIB શાખાના ASIને પાંચ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપ્યા

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના પોલીસકર્મીઓએ ગુરુવારે ખેડામાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને પાસપોર્ટ મંજૂરી માટે રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ASI ભરતગીરી ગોસ્વામી 1996માં પોલીસ ફોર્સમાં જોડાયો હતો અને છેલ્લા 20 વર્ષથી લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (LIB)માં ફરજ બજાવે છે. ગોસ્વામીએ રૂ. 5 લાખની લાંચની માંગણી કર્યા બાદ આ કેસમાં…

Read More
અખિલ ભારતીય હિંદુ મહાસભા

અખિલ ભારતીય હિંદુ મહાસભાનો દાવો, તાજમહેલમાં બે યુવકોએ કબર પર ચઢાવ્યું ગંગાજળ

અખિલ ભારતીય હિંદુ મહાસભા: ઉત્તર પ્રદેશના આગ્રાના તાજમહેલમાં શનિવારે બે યુવકોએ ગંગા જળ ચડાવ્યું હતું. કહેવાય છે કે બંને યુવકો બોટલોમાં ગંગા જળ લઈને પહોંચ્યા હતા. અખિલ ભારત હિન્દુ મહાસભાએ આની જવાબદારી લીધી છે.હાલમાં પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે. તેમજ આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અખિલ ભારતીય…

Read More
પોલીસ

ગુજરાત સરકારે પોલીસની બદલીને લઇને લીધો મહત્વનો નિર્ણય,જાણો તમામ વિગત

 ગુજરાત સરકારે  પોલીસ વિભાગની બદલીને લઇને ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ જગ્યા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે,  પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો…

Read More