Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે 8 લોકો સામે FIR: SIT ના રિપોર્ટ બાદ એક્શન

Ram Mandir Donation Scam અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાના ગેરરીતિ મામલે એક મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SIT ની તપાસ બાદ પોલીસે સત્તાવાર રીતે 8 લોકો સામે FIR નોંધી છે, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે….

Read More