Champat Rai resigns

રામ મંદિર દાન ચોરી કેસ વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામું

Champat Rai resigns : ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) ભક્તોના દાન અને ચઢાવાની કથિત ચોરીના મામલામાં હવે એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાસચિવ ચંપત રાયનું રાજીનામું (Champat Rai Resigns)…

Read More
Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે 8 લોકો સામે FIR: SIT ના રિપોર્ટ બાદ એક્શન

Ram Mandir Donation Scam અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાના ગેરરીતિ મામલે એક મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SIT ની તપાસ બાદ પોલીસે સત્તાવાર રીતે 8 લોકો સામે FIR નોંધી છે, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે….

Read More