અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો
Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને…

