સમાજવાદી પાર્ટીએ અયોધ્યા બેઠક પરથી પવન પાંડેને 2027 માટે બનાવાયા ઉમેદવાર

Ayodhya Candidate Pawan Pandey સમાજવાદી પાર્ટી [Samajwadi Party] દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ [Uttar Pradesh Assembly Election 2027] માટે અત્યારથી જ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ [Akhilesh Yadav] એ અયોધ્યા વિધાનસભા બેઠક [Ayodhya Assembly Constituency] માટે તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડે [Pawan Pandey] ને પોતાના ઉમેદવાર તરીકે…

Read More

અયોધ્યા રામ મંદિર આરતી પાસ મેળવવું બન્યું સરળ: શરૂ થઈ તત્કાલ સુવિધા, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Ram Mandir Aarti Pass ઉત્તર પ્રદેશના અયોધ્યામાં [Uttar Pradesh] આવેલા ભવ્ય રામ મંદિરમાં [Ram Mandir] દર્શન અને આરતી માટે જનારા શ્રદ્ધાળુઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હવે રામ મંદિરની આરતીના પાસ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ‘તત્કાલ સુવિધા’ [Tatkal Facility] શરૂ…

Read More

રાજ્યસભામાં ‘જન્મ અને મૃત્યુ નોંધણી બિલ2026’ ધ્વનિમતથી પાસ, વિપક્ષનો ઉગ્ર હોબાળો

Birth and Death Registration Bill સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં [Rajya Sabha] મંગળવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે સંસદ દ્વારા “જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026” [Registration of Births and Deaths Amendment Bill 2026] ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે. અગાઉ આ મહત્વનું બિલ ૩૧ જુલાઈના રોજ લોકસભામાં…

Read More
Ram Mandir Donation Scam Case

રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોઈ વરિષ્ઠ IPS ની આગેવાનીમાં ફરીથી બનાવો SIT

Ram Mandir Theft Case રામ મંદિર ચોરી કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ યોગ્ય રીતે થાય તે…

Read More
Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર…

Read More

રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

Read More
Ram Mandir Donation Controversy

અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો

Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને…

Read More