પદ્મ પુરસ્કાર 2026: ગુજરાતના અરવિંદ વૈદ્ય સહિત 5 મહાનુભાવોને પદ્મશ્રી

Padma Shri Awards 2026: દેશના પાટનગર નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન [Rashtrapati Bhavan] ખાતે આયોજિત પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના [President Droupadi Murmu] હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. આ ગૌરવશાળી અને ભવ્ય સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની સાથે ગુજરાતના [Gujarat] 5 વિશિષ્ટ રત્નોને પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના…

Read More
રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલાયા, હવે આ નામથી ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવન ના દરબાર હોલ અને અશોકા હોલના નામ હવે બદલાઈ ગયા છે. હવે દરબાર હોલ રિપબ્લિક પેવેલિયન તરીકે ઓળખાશે. જ્યારે અશોક હોલને અશોક મંડપ કહેવામાં આવશે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સચિવાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેની સમૃદ્ધ વારસો દર્શાવે છે. રાષ્ટ્રપતિ…

Read More