PM Modi Mann Ki Baat

પીએમ મોદીની ‘મન કી બાત’: પરમાણુ ઊર્જા અને વિજ્ઞાનના જોરે ભારત બનશે આત્મનિર્ભર, કલપક્કમની ઐતિહાસિક સિદ્ધિનો ઉલ્લેખ

PM Modi Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [Narendra Modi] રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 133માં એપિસોડ [133rd Episode] દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ સંબોધનમાં ભારતના ‘સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ’ [Civil Nuclear Program] પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ખેતીવાડીથી લઈને આધુનિક ઈનોવેશન સુધીના ક્ષેત્રોમાં પરમાણુ વિજ્ઞાન…

Read More
Eco Village

Eco Village :  ધજ ગામ: ગુજરાતનું પહેલું ઈકો વિલેજ અને પર્યાવરણીય પ્રગતિનું પ્રતિક

Eco Village :  21 માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને જંગલ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું છે. આ વર્ષે ‘ફોરેસ્ટ્સ એન્ડ ફુડ’ થીમ હેઠળ ઉજવણી થઈ રહી છે, જે દર્શાવે છે કે જંગલો ખાદ્ય સુરક્ષા અને પોષણમાં કેટલા મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં પર્યાવરણ જાળવવા અને સમતોલ વિકાસ માટે સુરત જિલ્લાના…

Read More