AIMIM ગુજરાતનું રાજકીય માળખું તાત્કાલિક અસરથી ભંગ, ટૂંક સમયમાં નવા માળખાની થશે જાહેરાત
AIMIM Gujarat Dissolved : ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમ (AIMIM) ગુજરાત એકમમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ બૅરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) સાહેબ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જનાબ જાફર હુસૈન મેરાજ (Jafar Hussain Meraj) સાહેબ સાથે ગહન ચર્ચા અને વિચારણા કર્યા બાદ, પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AIMIM…

