પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: ગુજરાતના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નારાથી ગૂંજ્યા
Shravan Maas 2026 શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ, ૨૦૨૬) થી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર દિવસની શરૂઆતની સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર જયઘોષથી…

