Dhandhuka Violence Update

ધંધુકામાં હત્યા બાદ સતત ત્રીજા દિવસે તણાવ: હિંસા અને આગચંપીથી વેપારીઓ પાયમાલ, એસઆઈટી દ્વારા તપાસ તેજ

Dhandhuka Violence Update: અમદાવાદ [Ahmedabad] જિલ્લાના ધંધુકા શહેરમાં યુવાનની કરપીણ હત્યાના ત્રણ દિવસ બાદ પણ સ્થિતિ ગંભીર બનેલી છે. હિંસા અને તોફાનો બાદ સમગ્ર શહેરમાં ‘ભારેલા અગ્નિ’ જેવી શાંતિ છે. શનિવારે થયેલી આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ બાદ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં લોકોએ ડરના માર્યા સ્થળાંતર [Migration] શરૂ કર્યું છે. અનેક મકાનોમાં તાળા લટકી રહ્યા છે અને…

Read More