Sabir Kabliwala AIMIM Gujarat

સુરતમાં ભારે વરસાદને લઇને AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની જનતાને સુરક્ષા અપીલ

Sabir Kabliwala AIMIM Gujarat : દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા સાહેબે તમામ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે. તેમણે કુદરતી આફતના આ સમયમાં સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો છે….

Read More

સરખેજમાં દિવાળીના પર્વ પર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે  અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને  કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન…

Read More

માનવસેવા એજ પ્રભુસેવા: દિન બેદારી ગ્રુપ અને શનાયા ફાઉન્ડેશનના મુખ્તિાર શેખની માનવસેવા ગાથા

મહેમદાવાદ: સમાજસેવાના ઉત્તરદાયિત્વને ખરા અર્થમાં નિભાવીને, મહેમદાવાદ સ્થિત ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ આજે માનવતા અને મદદગારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ બંને સંસ્થાઓ માત્ર મહેમદાવાદ તાલુકા પૂરતી જ સીમિત ન રહેતા, જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય ત્યાં મદદ પહોંચાડવા માટે હંમેશાં અગ્રેસર રહે છે. આ સેવાકાર્યોનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ મુખ્તિાર શેખ…

Read More