દાહોદમાં લગ્નનું ભોજન લેતા ૪૦૦ લોકોને ફૂડ પૉઇઝનિંગ: જાણો ખોરાક રાંધ્યા પછી કેટલા સમયમાં ખાઈ લેવો સુરક્ષિત છે?
Food Poisoning Symptoms and Prevention: દાહોદ [Dahod] જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગનો આનંદ ત્યારે ચિંતામાં ફેરવાઈ ગયો જ્યારે ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ મહેમાનોની તબિયત લથડી હતી. મહેમાનોએ ઉલટી, ઝાડા અને અસ્વસ્થતાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલ [Hospital] ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ફૂડ પૉઇઝનિંગની [Food Poisoning]…

