Ram Mandir Donation Scam Case

રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોઈ વરિષ્ઠ IPS ની આગેવાનીમાં ફરીથી બનાવો SIT

Ram Mandir Theft Case રામ મંદિર ચોરી કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ યોગ્ય રીતે થાય તે…

Read More
Ram Mandir Donation Scam Case

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે CBI તપાસ અને ઓડિટ અંગે સુનાવણી

Ram Mandir Donation Scam Case :અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ચઢાવા અને નાણાકીય વ્યવહારોની CBI તપાસ તથા ફોરેન્સિક ઓડિટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સોમવારે સુનાવણી થશે.અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના આરોપો સાથે જોડાયેલી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી કરશે. ઉનાળુ વેકેશન બાદ કોર્ટ ફરી શરૂ થતાં જ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં…

Read More
ભદ્ર પાથરણાવાળા કેસ

સુપ્રીમ કોર્ટે ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને આપી મોટી રાહત!

ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. ભદ્ર…

Read More
Supreme Court

મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે

Supreme Court મકાન ખરીદનારાઓ (હોમ બાયર્સ)ની તરફેણમાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ બિલ્ડર ખરીદનાર પાસેથી ચુકવણીમાં વિલંબ બદલ ૧૮ ટકા વ્યાજ વસૂલે તો, જો તે પોતે સમયસર મકાન કે પ્લોટનો કબજો આપવામાં નિષ્ફળ જાય, તો તેણે પણ ખરીદનારને તેટલું જ (૧૮ ટકા) વ્યાજ ચૂકવવું પડશે. કોર્ટે…

Read More

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન પર રિવ્યુ પિટિશન ફગાવી

Same-Sex Marriage- સુપ્રીમ કોર્ટે ગુરુવારે સમલૈંગિક લગ્ન અંગેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ બી.વી. નાગરથના, જસ્ટિસ પી.એસ. જસ્ટિસ નરસિમ્હા અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ જસ્ટિસ સંજીવ ખન્નાએ 10 જુલાઈ, 2024ના રોજ રિવ્યુ પિટિશનની…

Read More
ખાનગી બસોના પ્રવેશ

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશની અરજીને કરી ખારિજ

ખાનગી બસોના પ્રવેશ : ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે, કારણ કે તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશપરની રજૂઆતને સુપ્રીમ કોર્ટે માન્યતા નથી આપી. અગાઉ, હાઈકોર્ટ પણ સંચાલકોની અરજીને અસ્વીકૃત કરી હતી. કોર્ટે નક્કી કર્યું કે, સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખાનગી અને લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી…

Read More
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતો વીડિયો ચાલવા લાગ્યો

શુક્રવારે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, યુ.એસ. રિપલ લેબ્સ-આધારિત કંપનીની ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતા વીડિયો ચલાવવામાં આવ્યા છે. હેક થયેલી ચેનલ પર વીડિયોનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું. વિડિયોનું શીર્ષક છે, “બ્રેડ ગાર્લિંગહાઉસ રિપલ SECના $2 બિલિયન દંડ પર પ્રતિક્રિયા આપે છે! XRP કિંમતની આગાહી. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક …

Read More
ખાનગી બસોના પ્રવેશ

શાળાઓમાં બળાત્કાર વિરોધી કાયદો ભણાવવો જોઇએ! સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બળાત્કાર વિરોધી કાયદો:  શાળાના બાળકોને બળાત્કાર વિરુદ્ધ બનેલા દેશના અને રાજ્યોના કાયદાઓ વિશે શીખવવું જોઈએ અને તેને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ. આ પ્રકારની માંગણી કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. પીઆઈએલમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નિર્ભયા કાયદો છે,…

Read More
બુલડોઝરની કાર્યવાહી

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી.

બુલડોઝર કાર્યવાહી ના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

Read More
સ્ત્રીધન

લગ્નમાં સ્ત્રીને આપવામાં આવતી જ્વેલરી અને સામાન પર કોનો છે અધિકાર ? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

  સ્ત્રીધન: લગ્ન દરમિયાન મહિલાને આપવામાં આવતી જ્વેલરી અને અન્ય વસ્તુઓ પર માત્ર મહિલાનો જ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે સ્ત્રી તેના ‘સ્ત્રીધન’, સોનાના આભૂષણો અને લગ્ન સમયે તેના માતાપિતા દ્વારા આપવામાં આવતી અન્ય વસ્તુઓની એકમાત્ર માલિક છે. કોર્ટે કહ્યું કે મહિલાના પતિનો પણ ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. છૂટાછેડા પછી જો…

Read More