જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, પોલીસ પર પથ્થરમારા બાદ સુરક્ષા વધારાઈ, ઈન્ટરનેટ સેવા બંધ

Jantar Mantar Protest Violence રાજધાની દિલ્હીમાં જંતર-મંતર નજીક બુધવારે રાત્રે સ્થિતિ ફરી એકવાર વણસી હતી. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળું હિંસક બનતા ટૉલ્સટોય માર્ગ પર ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ અને RAF (રેપિડ એક્શન ફોર્સ) ની ટીમો પર મોટા પથ્થરો અને ડંડા વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ…

Read More
JNU

JNUમાં રાવણ દહનને લઈને ભારે હોબાળો: ABVP અને JNUSU આમને-સામને

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં દશેરા નિમિત્તે યોજાયેલા રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ભારે હોબાળો થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આરોપ લગાવ્યો છે કે લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠનોએ રાવણ દહન સમયે જૂતા ફેંક્યા અને જાણી જોઈને કાર્યક્રમમાં અવરોધ ઊભો કર્યો. ABVP નેતા પ્રવીણ કુમારે લેફ્ટ સંગઠનો પર જાણી જોઈને યુનિવર્સિટીના શાંતિપૂર્ણ માહોલમાં અશાંતિ…

Read More