Waqf Bill 2024: વકફમાં સુધારાથી મુસ્લિમોને ફાયદો થશે કે નુકસાન?

ભારતની સંસદમાં 2 અને 3 એપ્રિલ 2025ના રોજ વકફના નામે જે કંઈ સારું-ખરાબ થશે તેના બીજ 8 ઓગસ્ટ 2024ના રોજ વાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ બોલાવવામાં આવેલા બજેટ સત્રમાં સરકાર બે બિલ લાવી હતી. પહેલું – વક્ફ (સુધારા) બિલ, 2024. બીજું – મુસ્લિમ વક્ફ (રદ) બિલ 2024. આ બંને બિલ…

Read More

વક્ફ બોર્ડની સંસદીય સમિતિની બેઠકમાં હંગામો,ઓવૈસી સહિત 10 વિપક્ષી નેતાને કરાયા સસ્પેન્ડ

Parliamentary Committee of Waqf Board – વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ ઘટનાક્રમ બાદ વિપક્ષના 10 સાંસદોને શુક્રવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક…

Read More

વક્ફ બોર્ડની જમીન સૈનિકોના પરિવારોને આપવામાં આવે, આ રાજ્યના બોર્ડની માંગ!

વક્ફ બોર્ડની જમીન- વકફ સુધારા બિલ, 2024 સંસદની જેપીસીની બેઠક ચાલુ છે. સોમવારે યોજાયેલી બેઠકમાં પંજાબ વક્ફ બોર્ડ, હરિયાણા વક્ફ બોર્ડ અને ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સહિત અનેક રાજ્ય વક્ફ બોર્ડે JPC બેઠકમાં પોતાના મંતવ્યો અને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડ દ્વારા એક અનોખો વિચાર શેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડ વક્ફ બોર્ડે સૂચવ્યું છે…

Read More

વકફ બિલ પર JPC બેઠકમાં TMCના MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા, BJPના સાંસદ સાથે થઇ ઉગ્ર ચર્ચા

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર અથડામણ દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા થઈ. જેના કારણે તેને હાથમાં ચાર…

Read More

વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

વક્ફ બોર્ડ સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં: મૌલાના અરશદ મદની

જમીયત ઉલેમા હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની એ સંસદમાં વકફ સુધારા બિલની રજૂઆત પર નારાજગી વ્યક્ત કરી હતી અને વક્ફ બોર્ડની સત્તાઓ સાથે છેડછાડને મુસ્લિમો માટે ખતરાની ઘંટડી ગણાવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વકફ બોર્ડનો દરજ્જો ખતમ કરીને કલેક્ટર શાસન લાદવા માંગે છે, જેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. સરકાર સારી રીતે જાણે…

Read More
અસદુદ્દીન ઓવૈસી

‘તમે મુસ્લિમોના દુશ્મન છો,આ બિલ તેનો પુરાવો છે’, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બિલ મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસી એ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. આખરે આ…

Read More

વક્ફ બોર્ડ સંશોધન બિલ મામલે સંસદમાં કોગ્રેસે કર્યો ભારે વિરોધ,અયોધ્યા મંદિર સમિતિમાં કોઇ ગેર-હિન્દુને રાખવામાં આવ્યા છે?

વક્ફ બોર્ડ સંશોધન બિલ :  લોકસભામાં આજે વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે ભારે વિરોધ કર્યો છે.  સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપાના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેને બંધારણની વિરુદ્ધ…

Read More
વકફ એકટ

મોદી કેબિનેટે વકફ એકટમાં સુધારા કરીને આપી મંજૂરી, સરકાર આ બિલ લાવશે સંસદમાં,જાણો વકફ એકટની તમામ માહિતી

વકફ એકટ:   સંસદના ચોમાસુ સત્રમાં નરેન્દ્ર મોદી સરકાર 5 ઓગસ્ટ સોમવારે  વકફ એકટ બિલ લાવી શકે છે, જેના દ્વારા તે વક્ફ બોર્ડના અધિકારોમાં સુધારો કરશે. 2 ઓગસ્ટે નરેન્દ્ર મોદી કેબિનેટે વકફ એક્ટમાં 40 સુધારા કર્યા અને તેને મંજૂરી આપી. વકફ કાયદામાં સૂચિત ફેરફારો, જો અમલમાં આવશે, તો વકફ બોર્ડની પ્રકૃતિ અને સત્તાઓ પર નોંધપાત્ર…

Read More