ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: વીજ લાઇન અને ટાવર માટે મળશે બમણું વળતર
farmer compensation policy : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર…

