સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ…

Read More

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 11 મજૂરોના ઘટનાસ્થળે મોત, બચાવ કામગીરી પૂરજોશમાં

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બોઇલર વિસ્ફોટ થતાં 11 શ્રમિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તે ફાયરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.   નોંધનીય છે કે ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા….

Read More

ઇદની નમાઝ સડક પર પઢશો તો થશે આ મોટી કાર્યવાહી!

આ દિવસોમાં બજારો અને બજારોમાં ઈદનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની તૈયારી અને  ઇબાદતમાં વ્યસ્ત છે. રમઝાન એ મુસ્લિમ સમુદાય માટે ઇબાદતનો મહિનો છે. આ મહિના દરમિયાન મસ્જિદોમાં ઘણી ભીડ હોય છે, જ્યારે ઈદની નમાજમાં પણ ઘણી ભીડ જોવા મળે છે. મેરઠ પોલીસે રસ્તા પર ઈદની નમાઝ અદા કરવા અંગે કડક…

Read More

ગુજરાતમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે

કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા આયોજિત 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25  24 માર્ચ થી 28 માર્ચ 2025 દરમિયાન ગુજરાતમાં યોજાશે. આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો ભાગ લેશે.આ સ્પર્ધાનું સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે. નોંધનીય છે કે આ ચાર દિવસીય આકર્ષક…

Read More

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભારે હિંસા, બે જૂથ વચ્ચે પથ્થરમારો,વાહનોમાં આગચંપી

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર પર આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ. પથ્થરમારાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે…

Read More

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનના અદભૂત ફાયદા, પોલીસને સીધી જ તપાસ કરવાની સત્તા!

ગુજરાતમાં  ગૃહ વિભાગે  કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે  અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં તમે ગેરપ્રવૃત્તિ કરતા લોકો સામે સહજ રીતે ફરિયાદ કરી શકો છો. આ પોલીસ…

Read More

નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના મોત! પોલીસ એકશનમાં

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ જણના શંકાસ્પદ મોત થયા હતા. આ ઘટનાની વિગતો મુજબ, માત્ર…

Read More

દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડાની ઘટના બાદ પોલીસ એકશનમાં, 12 લોકોની ધરપકડ

ગુજરાતના દાહોદના સંજેલી તાલુકામાં પરપુરુષના પ્રેમમાં પડેલી એક પરિણીતા સાથે અર્ધનગ્ન થઈને વરઘોડો કાઢવાની ઘટના સામે આવી છે. આ બનાવ પછી પોલીસએ તાત્કાલિક એક્શન લઈ 15 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમ જ આરોપીઓને ઝડપવા માટે પોલીસના ચક્રો ગતિમાન થયા હતા. અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં…

Read More

જૂનાગઢમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત

ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જૂનાગઢમાંથી ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે.જૂનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા છે. જૂનાગઢના માળીયા હાટીનાના ભંડુરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત…

Read More

સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More