રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ,…

Read More

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો,આગચંપી અને વાહનોમાં તોડફોડ, પોલીસ એલર્ટ

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ વધુ વણસી હતી. બે જૂથો વચ્ચે મારામારી બાદ આગચંપી અને વાહનોની તોડફોડના બનાવો બન્યા હતા. વધારાના પોલીસ દળોને તૈનાત કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં તણાવ યથાવત છે. માંડ્યા  નાગમંગલા વિસ્તારની ઘટના મળતી માહિતી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા…

Read More

સુરતમાં ગણપતિના પંડાલ પર મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરતા મોટી બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સુરતમાં ગણપતિના પંડાલ:  હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો આસ્થા સાથે બાપ્પાની સ્થાપના કરી આ ઉત્સવને માણી રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક જગ્યાએ અઘટિત ઘટનાઓ પણ ઘટતી હોય છે.ગુજરાતના  સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે, સુરતમાં ગણપતિના પંડાલ:  સુરતના અસમાજિક તત્વો ગણપતિના પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જેના…

Read More