તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ મુદ્દે વિવાદ છેડ્યો
Udhayanidhi Stalin Sanatana Dharma : તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ડેબ્યુ કરતા ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિને પોતાના પ્રથમ ભાષણમાં જ આક્રમક તેવર બતાવ્યા છે. સપ્ટેમ્બર 2023માં સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનનો પુનરોચ્ચાર કરતા તેમણે દાવો કર્યો કે જે વિચારધારા લોકોને વિભાજિત કરે છે તેને નાબૂદ કરવી જોઈએ. આ નિવેદનથી ફરી એકવાર દેશભરમાં ધાર્મિક…

