Mahakumbh – મહાકુંભમાં પહોંચનારા શ્રદ્વાળુઓની કેવી રીતે થઈ રહી છે ગણતરી, જાણો

Mahakumbh – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ તહેવાર શરૂ થયાને ત્રણ દિવસ વીતી ગયા છે, જેમાંથી પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિના બે દિવસોમાં કરોડો લોકોએ ઉમટી પડ્યા હતા. આખરે મહાકુંભમાં આવનારા ભક્તોની સંખ્યા કેવી રીતે માપવામાં આવી રહી છે? ચાલો…

Read More

ચમત્કાર… અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી અને મૃત વ્યક્તિ થયો જીવિત

dead person came back to life – કેરળના કન્નુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકો તેને શબગૃહમાં લઈ જતા હતા તેની થોડી મિનિટો પહેલાં જ જિલ્લામાં મૃત્યુ પામનાર વ્યક્તિ જીવતો થયો હતો. ત્યાં હાજર લોકો આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મૃતકના સંબંધીઓએ તેને મૃત માની લીધો હતો અને તેને વધુ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા…

Read More

UGC NET Postponed:15 જાન્યુઆરીએ લેવાનારી UGC-NET પરીક્ષા મોકૂફ, ક્યારે આવશે નવી તારીખ?જાણો

UGC NET Postponed: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સોમવારે (13 જાન્યુઆરી, 2025) જાહેરાત કરી હતી કે બુધવાર (15 જાન્યુઆરી, 2025) માટે નિર્ધારિત UGC-NET પરીક્ષા પોંગલ અને મકરસંક્રાંતિના તહેવારોને કારણે મુલતવી રાખવામાં આવી છે. NTAએ કહ્યું કે પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ અને અન્ય…

Read More

Haj quota 2025 : હજને લઈને ભારત અને સાઉદી વચ્ચે મોટો કરાર, જાણો કેટલો છે ક્વોટા

Haj quota 2025 –આજે એટલે કે 13 જાન્યુઆરી, 2025 ના રોજ, ભારતે આ વર્ષે હજને લઈને સાઉદી અરેબિયા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા અને ગયા વર્ષની જેમ આ વખતે પણ 1 લાખ 75 હજાર 25 હજ યાત્રીઓનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના આ કરારને આવકાર્યો હતો અને કહ્યું હતું…

Read More

PM મોદી અને કેજરીવાલમાં કોઈ ફરક નથી, રાહુલ ગાંધીએ AAP-BJP પર કર્યા પ્રહાર!

Rahul Gandhi targets Modi and Kejriwal – દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પહેલીવાર રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે સીલમપુરમાં આયોજિત રેલીમાં કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો આ બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે 150 અમીર લોકો દેશ ચલાવી રહ્યા છે. પીએમ મોદી…

Read More

મહાકુંભના પહેલા દિવસે રેકોર્ડ, 1.5 કરોડ ભક્તોએ સ્નાન કર્યું

Mahakumbh – સોમવારથી પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહા કુંભ મેળાનો પ્રારંભ થયો હતો. સોમવારે 1.5 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તમામ ભક્તો, સંત મહાત્માઓ, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભેચ્છાઓ આપી. તેમણે મહાકુંભને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક ગણાવ્યું હતું. સીએમ…

Read More
National Youth Day 2025

National Youth Day 2025: આજે રાષ્ટ્રીય યુવા દિવસ: સ્વામી વિવેકાનંદના આદર્શોની પ્રેરણા

National Youth Day 2025- દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે ખાસ છે કારણ કે સ્વામી વિવેકાનંદનો જન્મ આ દિવસે થયો હતો. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં થયો હતો. વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના…

Read More

Yuva Udaan Yojana: દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ‘યુવા ઉડાન યોજના’ દર મહિને શિક્ષિત બેરોજગારોને મળશે 8500 રુપિયા!

 Yuva Udaan Yojana: ભાજપ-આપ બાદ હવે કોંગ્રેસના મોટા નેતાઓ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સક્રિય થયા છે. આ નેતાઓ દિલ્હીમાં નાની-મોટી સભાઓ દ્વારા પોતપોતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે એક નવી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો શિક્ષિત બેરોજગારોને પ્રોત્સાહિત કરવા…

Read More

Delhi Election 2025: ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી

 Delhi Election 2025:   ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ પણ સામેલ છે, તેમને કરવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરારી બેઠક પરથી મેદાનમાં…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાનો શિષ્યવૃત્તિ વિતરણનો સમાપન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન  (અમવા) દ્વારા  શિષ્યવૃત્તિ વિતરણનું સમાપન કાર્યક્રમ આજ રોજ શનિવારે બપોરે 3 કલાકે  જુહાપુરામાં યોજાઇ ગયો. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખ સન્માનમાં અમવા સંસ્થાએ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ધોરણ 1થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, આ શિષ્યવત્તિ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ…

Read More