crypto fraud case

crypto fraud case: ક્રિપ્ટો છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી, CBIએ દેશમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા

crypto fraud case – ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી સંબંધિત કેસોમાં સીબીઆઈએ દેશભરમાં 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર, બેંગલુરુ અને અન્ય મોટા શહેરોમાં પાડવામાં આવી રહ્યા છે. આ કૌભાંડ નકલી વેબસાઇટ્સ અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ મુખ્ય ક્રિપ્ટો એક્સચેન્જ વેબસાઇટ્સની નકલ કરીને લોકો સાથે છેતરપિંડી કરી…

Read More

શીખ રમખાણોના દોષી સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત સરસ્વતી વિહાર હિંસા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજ્જન કુમારને બીજી વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મૃત્યુદંડની માંગ કરવામાં આવી હતી આ પહેલા સજ્જન કુમાર દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More

પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે છેલ્લું શાહી સ્નાન! ભીડને નિયંત્રણ માટે કરાયું આયોજન

શાહી સ્નાન – પ્રયાગરાજ મહાકુંભનું સમાપન હવે નજીક છે. ૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના રોજ મહા કુંભના છેલ્લા સ્નાન મહોત્સવ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, ૨૫ ફેબ્રુઆરીથી મેળા વિસ્તાર અને શહેરમાં નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવમાં 3…

Read More

ભાજપને 20 માર્ચ સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ – ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ રસાયણ અને ખાતર મંત્રાલય માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં…

Read More

અજમેર દરગાહમાં મહાશિવરાત્રીના દિવસે આ સંગઠને પૂજા કરવા માટે કલેક્ટર પાસે માંગી મંજૂરી!

હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર અજમેર દરગાહ ની નીચે કતિથ ગર્ભગૃહમાં સ્થિત સંકટ મોચન મહાદેવ શિવ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી માંગી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે આ મંદિર હિન્દુઓનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે, જ્યાં સદીઓથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા…

Read More
Former RBI Governor Shaktikanta Das

Former RBI Governor Shaktikanta Das: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે કરાયા નિયુક્ત

Former RBI Governor Shaktikanta Das – શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાનના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. અગાઉ, તેઓ ડિસેમ્બર 2028માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક પામ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024 પર પૂરો થયો હતો. Former RBI Governor Shaktikanta Das –…

Read More

Mauritius National Day Celebration: PM મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હશે મુખ્ય અતિથિ!

Mauritius National Day Celebration : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે આની જાહેરાત કરી હતી. રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. મોરેશિયસના વડાપ્રધાને સંસદમાં જાહેરાત કરી- Mauritius National Day Celebration મોરેશિયસના વડા…

Read More

આસામ વિધાનસભામાં 90 વર્ષથી ચાલી રહેલી ‘નમાઝ બ્રેક’ સિસ્ટમ પર પ્રતિબંધ!

આસામ વિધાનસભા:  શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન 90 વર્ષથી ચાલી આવતી ‘નમાઝ બ્રેક’ પ્રણાલી પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે મુસ્લિમ ધારાસભ્યો આ નિર્ણયથી નારાજ છે, ત્યારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયને વસાહતી બોજના અન્ય પ્રતીકને દૂર કરવા સમાન ગણાવ્યો છે. આસામ વિધાનસભાએ શુક્રવારે છેલ્લા 90 વર્ષથી ચાલી આવતી ‘નમાઝ બ્રેક’ની જૂની પરંપરાને નાબૂદ…

Read More

માતાને ઘરમાં બંધ કરીને દીકરો ગયો મહાકુંભમાં, 4 દિવસથી ભૂખથી ટળવળતી મહિલાને હોસ્પિટલમાં કરાઇ દાખલ!

માતાને ઘરમાં બંધ કરી – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દૂર-દૂરથી લોકો શ્રદ્ધાથી સ્નાન કરવા આવ્યા હતા. આ મહાકુંભ સાથે જોડાયેલા ઘણા કિસ્સા સામે આવ્યા હતા પરંતુ હવે ઝારખંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડમાં, એક પરિવાર મહાકુંભમાં સ્નાન કરવા નીકળ્યો અને એક વૃદ્ધ મહિલાને તેમના ઘરમાં કેદ કરી, થોડા દિવસોમાં વૃદ્ધ મહિલાની હાલત ખરાબ થઈ…

Read More

મોદી સરકાર ₹5 લાખની મર્યાદા સાથે ક્રેડિટ કાર્ડ આપશે,આ રીતે કરી શકો છો અરજી!

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં નાના વેપારને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ હેઠળ, તમે માત્ર કૌશલ્ય વિકાસ માટે સરકાર પાસેથી મદદ લઈ શકતા નથી પરંતુ લોન માટે મુદ્રા જેવી યોજનાઓનો લાભ પણ મેળવી શકો છો. આ સામાન્ય બજેટમાં સરકારે ક્રેડિટ કાર્ડ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ માટે…

Read More