દુબઈમાં ભારતીય પ્રવાસીઓના વિઝા રિજેક્શનમાં થયો વધારો, જાણી લો નવા નિયમો

 દર વર્ષે ભારતમાંથી લાખો પ્રવાસીઓ દુબઈ પહોંચી રહ્યા છે. 2023માં, 60 લાખથી વધુ ભારતીયોએ દુબઈની યાત્રા કરી. તેમ છતાં, તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ, ભારતમાંથી આવતા અનેક પ્રવાસીઓના વિઝા રદ કરવાનું શરૂ થઈ ગયું છે. દુબઈમાં વિઝા  નકારી દેવામાં આવી રહ્યા છે.  રિજેક્શન રેટ 1-2 ટકાથી વધીને 5-6 ટકાની સપાટી પર પહોંચ્યો છે, જે છેલ્લા ઘણા…

Read More

મુંબઇ કુર્લામાં BEST બસે 20 લોકોને કચડી નાંખ્યા, 3 લોકોના મોત

મુંબઈના કુર્લા વિસ્તારમાં આ સમયે એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં બેસ્ટની બસે અકસ્માત સર્જોયો છે. બેસ્ટની બસ નીચે 20 લોકો કચડાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. અકસ્માતમાં બેસ્ટની બસે રસ્તા પર ચાલી રહેલા 20 લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી 3…

Read More

આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે. જનસેના પાર્ટીએ કહ્યું, ‘ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ ની ઓફિસમાં ધમકીભર્યા ફોન આવ્યા હતા. કોઇ અજાણ્યા શખ્સોએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અનામી ફોન કરનારે નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવતા વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને મેસેજ પણ મોકલ્યા…

Read More

કમિશનરે સંભલની શાહી જામા મસ્જિદનો સર્વે રિપોર્ટ જાણો કેમ રજૂ ન કર્યો,15 દિવસનો સમય માંગ્યો

સંભલની શાહી જામા મસ્જિદ ના મામલામાં સર્વે રિપોર્ટ આજે એટલે કે સોમવારે રજૂ કરવાનો હતો. પરંતુ, તે આજે જાહેર થઈ શક્યું નથી. ખરેખર, એડવોકેટ કમિશનર જે તેની જવાબદારી નિભાવી રહ્યા છે તેમની તબિયત સારી ન હોવાથી રજૂઆત કરી નથી. સંભાલ સર્વે રિપોર્ટ ક્યારે રજૂ થશે? એડવોકેટ કમિશનરે ખરાબ તબિયતને ટાંકીને 15 દિવસનો સમય માંગ્યો છે….

Read More

કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર, આ દવાઓ થઇ સસ્તી

કેન્સરના દર્દી-    ભારતમાં ઘણા પ્રકારના કેન્સર માટે વપરાતી 3 દવાઓના ભાવમાં ઘટાડો થયો છે. દવા ઉત્પાદકોએ ટ્રાસ્ટુઝુમાબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને ડેરવાલુમબ દવાઓ પર મહત્તમ છૂટક કિંમત (MRP) ઘટાડવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ત્રણ દવાઓ/ફોર્મ્યુલેશન પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) દૂર…

Read More

કેન્દ્ર સરકાર GST 28 થી વધારી 35 ટકા કરશે, આ વસ્તુઓ થશે મોંઘી

ભારત સરકાર અમુક પ્રોડક્ટ્સ પર વધુ ટેક્સ લાદવા જઈ રહી છે. કેબિનેટ ગ્રૂપ દ્વારા GST માળખામાં સુધારા માટે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ સુધારાને કારણે સિગારેટ, તમાકુ અને કેટલાક પીણાંના ઉત્પાદનોના ભાવમાં વધારો થશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પદાર્થો પર કર વધારવાનું અને લોકોને આ ઉત્પાદનોની ખરીદી ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવું છે….

Read More

ચા પીવાના શોખીન છો તો સાવધાન, બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગમાં બજારમાં વેચાતી નકલી ચા

ઓડિશાના બાલાસોર જિલ્લામાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી ચા બનાવવા અને દેશની મોટી બ્રાન્ડના નામનો દુરુપયોગ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી જલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 60 નજીક અગ્રવાલ ચોકમાં ચાલી રહી હતી. અનેક ફરિયાદો બાદ દિલ્હી હાઈકોર્ટે આ રેકેટ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ પછી એક વિશેષ ટીમ…

Read More

સીરિયામાં વિસ્ફોટક સ્થિતિ, ભારત વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં સ્થિતિ ખરાબ છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે. હેલ્પલાઈન નંબર જાહેર કર્યો વિદેશ…

Read More

આતંકવાદી મસૂદ અઝહર બાબરી મસ્જિદના નામે ભડકાવી રહ્યો છે જેહાદ! ભારતે આપી કડક પ્રતિક્રિયા

 મસૂદ અઝહર –    યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું છે. આ માહિતી મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. પોતાના ભાષણમાં અઝહરે ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદનું આહ્વાન કર્યું અને વૈશ્વિક ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો….

Read More

મોદી સરકારની ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના વિશે જાણો તમામ માહિતી

સરકારે ઉચ્ચ શિક્ષણ માટે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના શરૂ કરી છે. આ યોજના જાન્યુઆરી 2025 થી લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત તમામ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર 13000 થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ્સ ઉપલબ્ધ થશે. આ યોજના ત્રણ વર્ષ માટે 6000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે…

Read More