મોદી સરકાર આપી શકે છે પૂર્વ CJI ચંદ્રચુડને આ મહત્વપૂર્ણ પદ, અંતિમ મહોર બાકી!
મોદી સરકાર સુપ્રીમ કોર્ટના પૂર્વ CJI DY ચંદ્રચુડ ને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના અધ્યક્ષ બનાવી શકે છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના આગામી અધ્યક્ષની પસંદગી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સમિતિ બુધવારે મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ હાજરી…

