Hashimpura Massacre

Hashimpura Massacre: 42 મુસ્લિમોને ગોળી મારનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હાઈકોર્ટે કર્યા હતા દોષિત જાહેર

Hashimpura Massacre –  દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઉત્તર પ્રદેશના હાશિમપુરામાં 42 મુસ્લિમ લોકોની હત્યાના કેસમાં આઠ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે આ નિર્ણય એવી દલીલ કરતા સંભળાવ્યો કે વર્ષ 2018માં જ દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર…

Read More

Hajj: હજ 2024 દરમિયાન 208 ભારતીયોના થયા હતા મોત, કેન્દ્રએ ડેટા રજૂ કર્યો

Hajj  – કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તાજેતરમાં આ વર્ષની હજ યાત્રા દરમિયાન દુ:ખદ અવસાન અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે હજ દરમિયાન 208 ભારતીય હજ યાત્રીઓના મોત થયા છે. આ માહિતી રાજ્યસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવી છે. જેમાં આ વર્ષની હજ યાત્રા દરમિયાન પડતી સમસ્યાઓ પર પ્રકાશ ફેંકવામાં…

Read More

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મુસાફરો ભરેલી બસ ખાઇમાં ખાબકતા ડ્રાઇવરનું મોત અનેક ઘાયલ

KulluBusAccident-   હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી હતી, જે બાદ તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત અનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે.મળતી માહિતી મુજબ, કુલ્લુના અની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો….

Read More

ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને હટાવવા માટે વિપક્ષે લાવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

અવિશ્વાસ પ્રસ્તાવ  – ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે લગભગ 60 સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસ રાજ્યસભા અધ્યક્ષ સચિવાલયને આપવામાં આવી છે. ઈન્ડિયા એલાયન્સના પક્ષો બંધારણની કલમ 67 (B) હેઠળ પ્રસ્તાવ રજૂ કરશે. TMC, AAP,…

Read More

દુબઈમાં ભારતીય પ્રવાસીઓના વિઝા રિજેક્શનમાં થયો વધારો, જાણી લો નવા નિયમો

 દર વર્ષે ભારતમાંથી લાખો પ્રવાસીઓ દુબઈ પહોંચી રહ્યા છે. 2023માં, 60 લાખથી વધુ ભારતીયોએ દુબઈની યાત્રા કરી. તેમ છતાં, તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ, ભારતમાંથી આવતા અનેક પ્રવાસીઓના વિઝા રદ કરવાનું શરૂ થઈ ગયું છે. દુબઈમાં વિઝા  નકારી દેવામાં આવી રહ્યા છે.  રિજેક્શન રેટ 1-2 ટકાથી વધીને 5-6 ટકાની સપાટી પર પહોંચ્યો છે, જે છેલ્લા ઘણા…

Read More

મુંબઇ કુર્લામાં BEST બસે 20 લોકોને કચડી નાંખ્યા, 3 લોકોના મોત

મુંબઈના કુર્લા વિસ્તારમાં આ સમયે એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં બેસ્ટની બસે અકસ્માત સર્જોયો છે. બેસ્ટની બસ નીચે 20 લોકો કચડાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. અકસ્માતમાં બેસ્ટની બસે રસ્તા પર ચાલી રહેલા 20 લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી 3…

Read More

આંધ્રપ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે. જનસેના પાર્ટીએ કહ્યું, ‘ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ ની ઓફિસમાં ધમકીભર્યા ફોન આવ્યા હતા. કોઇ અજાણ્યા શખ્સોએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અનામી ફોન કરનારે નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવતા વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને મેસેજ પણ મોકલ્યા…

Read More

કમિશનરે સંભલની શાહી જામા મસ્જિદનો સર્વે રિપોર્ટ જાણો કેમ રજૂ ન કર્યો,15 દિવસનો સમય માંગ્યો

સંભલની શાહી જામા મસ્જિદ ના મામલામાં સર્વે રિપોર્ટ આજે એટલે કે સોમવારે રજૂ કરવાનો હતો. પરંતુ, તે આજે જાહેર થઈ શક્યું નથી. ખરેખર, એડવોકેટ કમિશનર જે તેની જવાબદારી નિભાવી રહ્યા છે તેમની તબિયત સારી ન હોવાથી રજૂઆત કરી નથી. સંભાલ સર્વે રિપોર્ટ ક્યારે રજૂ થશે? એડવોકેટ કમિશનરે ખરાબ તબિયતને ટાંકીને 15 દિવસનો સમય માંગ્યો છે….

Read More

કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર, આ દવાઓ થઇ સસ્તી

કેન્સરના દર્દી-    ભારતમાં ઘણા પ્રકારના કેન્સર માટે વપરાતી 3 દવાઓના ભાવમાં ઘટાડો થયો છે. દવા ઉત્પાદકોએ ટ્રાસ્ટુઝુમાબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને ડેરવાલુમબ દવાઓ પર મહત્તમ છૂટક કિંમત (MRP) ઘટાડવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ત્રણ દવાઓ/ફોર્મ્યુલેશન પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) દૂર…

Read More

કેન્દ્ર સરકાર GST 28 થી વધારી 35 ટકા કરશે, આ વસ્તુઓ થશે મોંઘી

ભારત સરકાર અમુક પ્રોડક્ટ્સ પર વધુ ટેક્સ લાદવા જઈ રહી છે. કેબિનેટ ગ્રૂપ દ્વારા GST માળખામાં સુધારા માટે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ સુધારાને કારણે સિગારેટ, તમાકુ અને કેટલાક પીણાંના ઉત્પાદનોના ભાવમાં વધારો થશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પદાર્થો પર કર વધારવાનું અને લોકોને આ ઉત્પાદનોની ખરીદી ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવું છે….

Read More