શીખ રમખાણોના દોષી સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત સરસ્વતી વિહાર હિંસા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજ્જન કુમારને બીજી વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મૃત્યુદંડની માંગ કરવામાં આવી હતી આ પહેલા સજ્જન કુમાર દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More

પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે છેલ્લું શાહી સ્નાન! ભીડને નિયંત્રણ માટે કરાયું આયોજન

શાહી સ્નાન – પ્રયાગરાજ મહાકુંભનું સમાપન હવે નજીક છે. ૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના રોજ મહા કુંભના છેલ્લા સ્નાન મહોત્સવ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, ૨૫ ફેબ્રુઆરીથી મેળા વિસ્તાર અને શહેરમાં નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવમાં 3…

Read More

અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘દૂરબીન’ દ્વારા ભવ્ય નાઇટવોકનું કરાયું આયોજન

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવા માટે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા નાઇટવોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ નાઇટવોક આવતીકાલે, 26 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, જેમાં માત્ર 100 લોકો જ ભાગ લઈ શકશે. નોંધનીય છે કે આ…

Read More
કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ

આદિવાસી શિષ્યવૃત્તિ મામલે કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ

કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ – ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર આજે પાંચમો દિવસ ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી શિષ્યવૃત્તિના મુદ્દે મોટી હોબાળો થયો હતો. આ મુદ્દે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વોકઆઉટ કરીને વિધાનસભા ગૃહ છોડી દીધું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી નારાઓ લગાવ્યા હતા. કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ…

Read More

આ સુપરસ્ટાર શ્રીદેવીના પ્રેમમાં હતા, આ કારણથી ન કર્યો ઇઝહાર

શ્રીદેવી નું નામ બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં સામેલ છે, તેમણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેના વ્યાવસાયિક જીવનની સાથે, અભિનેત્રીના અંગત જીવનની પણ લોકોમાં ખૂબ ચર્ચા થઈ. શ્રીદેવીનું નામ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે જોડાયું હતું, એવું કહેવામાં આવતું હતું કે બંને તેમના સંબંધોને લઈને ગંભીર હતા, જોકે, થોડા સમય પછી બંને એકબીજાથી અલગ થઈ…

Read More

આ 7 રીતે ફ્લાઇટની સસ્તી ટિકિટ કરો બુક, આ ટિપ્સ થશે ઘણી ઉપયોગી!

ફ્લાઇટ ટિકિટ બુક  – જે લોકો મોંઘી ટિકિટના કારણે ફ્લાઇટમાં મુસાફરી કરી શકતા નથી તેમના માટે  સમાચાર ખૂબ જ ખાસ છે. મધ્યમ વર્ગના પરિવાર માટે ફ્લાઇટમાં મુસાફરી કરવી એટલી સરળ નથી. જો કે દરેકને તે ગમે છે, પરંતુ મોંઘી ટિકિટના કારણે લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં બસ કે ટ્રેનમાં મુસાફરી કરે છે. હવે ઈન્ટરનેશનલ પ્રવાસ…

Read More
Ahmedabad air taxi

Ahmedabad air taxi : એર ટેક્સી હવે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે! આ છે તેની ખાસિયત!

Ahmedabad air taxi – અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એર ટેકસીનું પ્રોજેક્ટ શરૂ થવાનું છે, જે અમદાવાદ અને માંડવી (કચ્છ) વચ્ચે ટ્રાયલની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ (eVTOL) બેટરી આધારિત એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે, જેનું મુખ્ય લક્ષ્ય એ એર ટેકસીને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો છે.કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ…

Read More

ગુજરાતમાં પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-19 2006ને રદ કરાયો! આ કાયદો અમલમાં

ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ —વિધાનસભામાં  સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સએક્ટ-19, 2006ને રદ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ રાજ્યમાં બાંધકામના નિયમો અને પરવાનગી માટે એકસૂત્રતા જાળવવી છે.રાજ્યમાં 2017માં કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, 2017 (CGDCR-2017)નો અમલ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સૌ રાજ્યમાં…

Read More

ગુજરાતમાં કાળઝાળ ગરમી મૂકશે માઝા, આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ

ગુજરાત ગરમી -ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને હવે ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહી શકે છે, અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની…

Read More

ભાજપને 20 માર્ચ સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ – ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ રસાયણ અને ખાતર મંત્રાલય માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં…

Read More