મહેમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું કરાયું લોકાપર્ણ

મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહેમદાવાદના સ્ટેશન રોડ પર ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજા હોલનનું લોકાપર્ણ થતા મહેમદાવાદની પ્રજામાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. નોંધનીય છે કે પૂજ્ય રવિશંકર મહારાજા હોલ 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં…

Read More

દેશભરમાં UPI સેવા ડાઉન! ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી!

દેશભરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સેવાઓ આજે (શનિવાર, 12 એપ્રિલ) અચાનક બંધ થઈ ગઈ. દેશના વિવિધ ભાગોમાંથી ઘણા વપરાશકર્તાઓએ સામાજિક મીડિયા અને આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ પર નાણાકીય વ્યવહારોમાં સમસ્યાઓની ફરિયાદ કરી છે. યુઝર્સનું કહેવું છે કે PhonePe, Paytm અને Google Payએ શનિવારે બપોરે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ ટેકનિકલ ખામીને કારણે રોજીંદી ખરીદી,…

Read More

રેલવેમાં ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુર્વણ તક

ભારતીય રેલવેમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ (ALP) માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 9970 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજીઓ ભરવાની પ્રક્રિયા 10 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 9 મે 2025 સુધી ઑનલાઇન…

Read More

ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ, તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સેવા પખવાડિયાં (14થી 24 એપ્રિલ)ના આયોજન  થકી ભાજપ દેશભરમાં…

Read More

મુંબઈ આતંકવાદી હુમલાનું દુબઈ કનેક્શન,આ શખ્સને હતી હુમલાની તમામ જાણકારી!

મુંબઈમાં આતંકવાદી હુમલાના 17 વર્ષ બાદ મુખ્ય આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. NIAને તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મળી છે. એનઆઈએ રાણાની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર મુંબઈ હુમલા પહેલા તહવ્વુર રાણા દુબઈમાં એક વ્યક્તિને મળ્યો હતો. તેણે તેને મુંબઈમાં આતંકવાદી હુમલાની યોજના વિશે બધું જણાવ્યું. NIAનું માનવું છે કે તહવ્વુર…

Read More

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી

એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનામાં નિર્ણય લેવો ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ચુકાદામાં કહ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ન્યાયિક સમીક્ષાને આધિન છે.  તમિલનાડુના રાજ્યપાલે પેન્ડિંગ બિલોને મંજૂરી આપવાનો ઇનકાર કરી…

Read More
કુમુદિની લાખિયા

પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, આજે અમદાવાદમાં થશે અંતિમ સંસ્કાર

ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા નું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદ ખાતે ‘કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક’ નામે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા સ્થાપી હતી, જ્યાંથી…

Read More
bomb threat

bomb threat : વડોદરાની GIPCL કંપનીને બોમ્બની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ!

bomb threat :  વડોદરા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ઉર્જા કંપની GIPCL (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.)ના ઉચ્ચ અધિકારીને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો છે જેમાં કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળતા જ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. તુરંત જ કંપનીના સંચાલકોએ પોલીસને માહિતી આપી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી,…

Read More

Delhi-Mumbai Expressway: દિલ્હીથી વડોદરા મુસાફરીમાં હવે 5 કલાકની બચત: ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની બાકી કામગીરી જાણો

Delhi-Mumbai Expressway: દેશભરમાં ઘણા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવામાં આવી રહ્યા છે. આ એક્સપ્રેસવે શહેરી વસ્તીથી દૂર ખેતરોમાંથી અથવા પર્વતોને કાપીને બનાવવામાં આવ્યા છે. આ ક્રમમાં, દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે પણ બનાવવામાં આવી રહ્યો છે. દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, જે બંને શહેરો વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તે ઝડપી અને અનુકૂળ મુસાફરી માટે રચાયેલ છે. આ એક્સપ્રેસવેની કુલ…

Read More
Gurajat News

Gurajat News: સાબરમતી રિવરફ્રન્ટ પર ₹3300 કરોડનો મહાપ્રોજેક્ટ: GIFT સિટીમાં નવું શું બની રહ્યું છે?

Gurajat News: ગુજરાતના અમદાવાદમાં રિવરફ્રન્ટના વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે કામ ચાલી રહ્યું છે. આ કાર્ય પૂર્ણ કરવા માટે સિંગાપોરની એક કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત જરૂરી અને યોગ્ય પગલાં લઈ રહી છે. આ અંતર્ગત, અમદાવાદમાં રિવરફ્રન્ટનો…

Read More