એલ્વિશ યાદવ

યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝીલપુરિયાની પ્રોપર્ટી જપ્ત, મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે, તેમનું કહેવું છે કે આ કાર્યવાહી સાપના ઝેરના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા કેસમાં કરવામાં આવી છે ED દ્વારા તેમની આ મિલકતો PMLA જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા EDએ બંનેના નિવેદન પણ નોંધ્યા હતા, પોલીસે સાપના…

Read More

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી

બિલ્કીસ  બાનો   ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેણે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં…

Read More

કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા દર

સરકારે શ્રમિકો માટે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.કેન્દ્ર સરકારે વેરિયેબલ ડીયરનેસ એલાઉન્સ (VDA) માં સુધારો કરીને લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ ગોઠવણનો ઉદ્દેશ્ય કામદારોને જીવનની વધતી કિંમતનો સામનો કરવામાં મદદ કરવાનો છે. નવો વેતન દર 1 ઓક્ટોબરથી લાગુ થશે કેન્દ્રીય ક્ષેત્રની…

Read More

માર્ક ઝુકરબર્ગના મેટાએ કરી મોટી જાહેરાત,આ પ્રોડકટ કર્યા લોન્ચ

માર્ક ઝુકરબર્ગ  ફેસબુકની પેરન્ટ કંપની મેટા દ્વારા બે દિવસીય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું નામ મેટા કનેક્ટ 2024 છે. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સમય અનુસાર બુધવારે રાત્રે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. કંપનીએ ઓરિઓનની જાહેરાત કરી, તે વાસ્તવમાં સૌથી અદ્યતન કાચ છે. ઘણી જગ્યાએ તે તમને Apple Vision Proની યાદ પણ અપાવી શકે…

Read More
હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટનાસ્થળે મોત

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત   સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે અકસ્માત ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એકની હાલત ગંભીર છે. શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ…

Read More
કંગના રનૌત

કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે…

Read More
લોરેન્સ બિશ્નોઈ

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ વીડિયો કોલથી માંગી 5 કરોડની ખંડણી?

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગેરકાયદે કોલ સેન્ટર માફિયા કુણાલ છાબરા પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યો છે અને જો રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામોની ધમકી આપી રહ્યો છે. કુણાલ છાબરા ધમકી સમયે દુબઈમાં પોતાની હાજરી જણાવે છે. પહેલા તો છાબરા માનતા નથી…

Read More

સાઉદી અરેબિયા પાકિસ્તાની ભિખારીઓથી પરેશાન, આપી આ ચેતવણી!

સાઉદી અરેબિયાએ ઉમરાહ અને હજની આડમાં પાકિસ્તાની ભિખારી ઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ગલ્ફ કન્ટ્રીમાં પ્રવેશતા રોકવા માટે કાર્યવાહી કરવા પણ કહ્યું છે. મંગળવારે એક મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના સૂત્રોને ટાંકીને, ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે તેના સમાચારમાં જણાવ્યું છે કે સાઉદી અધિકારીઓએ ચેતવણી…

Read More

ઇઝરાયલે લેબનોન પર મચાવી તબાહી, મિસાઇલ હુમલામાં હિઝબુલ્લાનો કમાન્ડર ઠાર

ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલના હવાઈ હુમલાઓ લેબનોનના બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને હચમચાવતા રહ્યા. 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયેલે હિઝબુલ્લા પર આટલો મોટો હુમલો કર્યો છે. IDFએ હિઝબુલ્લાહની 1600 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો છે….

Read More

શ્રાદ્ધના કેટલા હોય છે પ્રકાર ? જાણો કયા હેતુથી કરવામાં આવે છે શ્રાદ્ધ!

પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પિતૃપક્ષને શ્રાદ્ધતરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ આશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, આપણા મૃત પૂર્વજોની શાંતિ અને સુખ માટે શ્રાદ્ધવિધિ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે…

Read More