PM મોદીનું સોમનાથમાં સંબોધન: લકુલિશા ઋષિ અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ

PM Modi Somnath Speech “સોમનાથ અમૃતપર્વ-2026” ના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના ભવ્ય અને સંઘર્ષમય ઈતિહાસને વાગોળતા શ્રદ્ધાળુઓ અને રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જેને ભક્તોએ દર વખતે વિનાશ બાદ વધુ ભવ્યતા સાથે…

Read More

સોમનાથમાં ‘મોદી મેજિક’: 2 કિમી લાંબો ભવ્ય રોડ શો અને મહાદેવને જળાભિષેક

PM Modi Somnath Visit 2026 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ સમગ્ર દેવભૂમિ શિવમય બની ગઈ હતી. પીએમ મોદીએ સોમનાથમાં 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. PM Modi Somnath Visit 2026 સ્વાગત અને ભવ્ય…

Read More