અમવા વેલનેસ સેન્ટર

અમવા વેલનેસ સેન્ટર અને AIMS હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

આજ તારીખ 27-4-2025 રવિવારના રોજ અમવા વેલનેસ સેન્ટર, જુહાપુરા ખાતે AIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ની તપાસ, બી.પી ની તપાસ ની સાથે ECG પણ મફત કરવામાં આવ્યા હતા. અમવા વેલનેસ સેન્ટર નાં તમામ મશીનો, કાંસા મસાન્જર, કોમ્પોનિયો થેરાપી વગેરેનો પણ નિઃશુલ્ક લાભાર્થીઓએ લાભ લીધો. અમવા સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More

જુહાપુરામાં સૌપ્રથમવાર અતિઆધુનિક અમવા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સિલાઇ મશીન આપવામાં આવ્યા!

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ફ્રીમાં સિલાઇ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, આજ તા.20/3/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત અમવા દ્વારા 14…

Read More
સ્વધાર ગૃહ

જુહાપુરામાં આવેલ સ્વધાર ગૃહ વિધવા અને અનાથ બાળકો માટેનું શ્રેષ્ઠ આશ્રય,દાન આપીને નેકી કમાવો

સ્વધાર ગૃહ –  ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટનો સમાજસેવામાં અમુલ્ય યોગદાન અવિરત રીતે ચાલું છે,સેવાકિય તમામ પ્રવૃતિ સંસ્થા દ્વારા બાખૂબી કરવામાં આવે છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ધી ગુજરાત મસ્તુરાત (મહિલા) સેવા ટ્રસ્ટની સ્થાપના 1995માં કરવામાં આવી હતી, આ સંસ્થા મર્હુમા મહેરુન્નીંશાબેન મન્સુરી, મર્હુમ શાહજીમીંયા ચિશ્તી, મનિયાર કંપનીના શફીભાઇ મનીયાર, નસીફબેન દફતરી અને સાબીરકાબલીવાલાના પિતાશ્રીએ  શરૂઆત…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

જુહાપુરા-સરખેજમાં નરેશભાઇ પ્રજાપતિની પાણીપુરી છે ફેમસ, ખાવા માટે લાગે છે ભારે ભીડ!

Ayan Bhel Pakodi Center –  સામાન્ય રીતે પકોડી ખાવાની વાત નીકળે એટલે મોંમાંથી પાણી છૂટે, પાણીપુરી ખાવાની દરેકને ગમતી હોય છે, આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે ,લોકો પાણીપુરી ખાવાના ખુબ શોખીન હોય છે,ખાસ કરીને યુવતી અને મહિલાઓ..મોટા ભાગે લોકોની પસંદગીની વાનગી પાણીપુરી જ હોય છે. આજે આપણે વાત કરવી છે આયાન ભેળ પકોડી સેન્ટરની. Ayan…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાનો શિષ્યવૃત્તિ વિતરણનો સમાપન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન  (અમવા) દ્વારા  શિષ્યવૃત્તિ વિતરણનું સમાપન કાર્યક્રમ આજ રોજ શનિવારે બપોરે 3 કલાકે  જુહાપુરામાં યોજાઇ ગયો. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખ સન્માનમાં અમવા સંસ્થાએ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ધોરણ 1થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, આ શિષ્યવત્તિ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ…

Read More
Illegal building in Juhapura

સરખેજમાં હાદિનગરના પરિવારોને અલ્ટીમેટમ, મકાનો તોડિ પાડવાનો કરાયો હુકમ!

જુહાપુરા -સરખેજ અંબર ટાવરની સામે ટીપી 85 રોડ ની આગળ કેનાલ રોડ પાસે ગુલુ મસ્તાન દરગાહની બાજુમાં હાદિનગર સોસાયટીમાં રહેતા પરિવારને મામલતદાર તરફથી નોટિસ ફાળવામાં આવી છે. સાત દિવસમાં મકાન ખાલી કરવાનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સીટી મામલતદાર વેજલપુર તરફથી નોટિસ આપવામાં આવી છે.   નોંધનીય છે કે હાદિનગરમાં રહેતા પરિવારો પર હવે ડિમોલેશનની તલવાર…

Read More