અલી ખામેનીની અંતિમ વિદાય દરમિયાન ઈરાન કેમ ખોદી રહ્યું છે હજારો કબર? જાણો શું છે તૈયારી
Ayatollah Ali Khamenei funeral : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનાઈના અંતિમ સંસ્કારને લઈને ઈરાન વહીવટીતંત્ર દ્વારા અત્યંત ચોંકાવનારી અને ગંભીર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જર્મન અખબાર ‘ડી વેલ્ટ’ના અહેવાલ મુજબ, અધિકારીઓ દ્વારા તેહરાનના ‘બેહિશ્ત-એ-ઝહરા’ કબ્રસ્તાનમાં હજારો નવી કબર ખોદવામાં આવી રહી છે. Ayatollah Ali Khamenei funeral : ઈરાનની ઈમરજન્સી તૈયારી: હજારો કબર ખોદવાનો…

