ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ માટે નવી પ્રીમિયમ વોલ્વો એસી બસ સેવા શરૂ કરાઈ
Ahmedabad Somnath Volvo Bus: પ્રથમ જ્યોતિર્લિંગ [First Jyotirlinga] સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા હજારો શિવભક્તો અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરતા અમદાવાદથી સોમનાથ [Ahmedabad to Somnath] વચ્ચે શાનદાર વોલ્વો (Volvo) બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની સફર…

