હાડગુડમાં બાળકોનું મેદાન બચાવવા ગ્રામજનોનો વિરોધ: પંચાયત ભવનનું સ્થળ બદલવાની ઉગ્ર માગ

Hadgud Panchayat Bhavan : આણંદ (Anand) તાલુકાના હાડગુડ (Hadgud) ગામમાં નવા પંચાયત ભવનના (Panchayat Bhavan) નિર્માણ સ્થળને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટાયેલી બોડી દ્વારા જે ખુલ્લી જગ્યામાં નવું પંચાયત ઘર બનાવવાનો નિર્ણય લેવાયો હતો, તેનો ગ્રામજનોએ (Villagers) સખત વિરોધ કર્યો છે. ગ્રામજનોની મુખ્ય ચિંતા એ છે કે જો આ નવી જગ્યાએ પંચાયત ભવન…

Read More
Anand Booth Death

આણંદના સાંસેજ ગામે બૂથ પર ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીનું હાર્ટ એટેકથી નિધન

Anand Booth Death : આણંદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની Election (ચૂંટણી) ની શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા વચ્ચે એક અત્યંત દુઃખદ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પેટલાદ તાલુકાના સાંસેજ ગામે એક મતદાન મથક પર પોતાની ફરજ નિભાવી રહેલા એક સરકારી કર્મચારીનું અચાનક આકસ્મિક નિધન થતાં ચૂંટણી તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું…

Read More
Isha Pandya

લંડનમાં આણંદની દીકરીનો ડંકો: વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઈશા પંડ્યાને એનાયત થઈ ડિગ્રી

Isha Pandya : ગુજરાત અને ખાસ કરીને ચરોતર પંથક માટે વધુ એક અત્યંત ગૌરવની ક્ષણ સામે આવી છે. આણંદની દીકરીએ સાત સમંદર પાર વિદેશી ધરતી પર પોતાની શૈક્ષણિક સિદ્ધિઓનો ડંકો વગાડીને દેશ અને પોતાના વતનનું નામ રોશન કર્યું છે. Isha Pandya : ડિગ્રી મેળવી લંડન સ્થિત ઐતિહાસિક અને પ્રખ્યાત સેન્ટ મેરીલેબોન પેરિસ ચર્ચ (St Marylebone…

Read More

ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન

Govind Parmar passesaway આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાતા હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લેતા ઉમરેઠ પંથક સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.  Govind Parmar…

Read More
CBI Agri loan Anand

આણંદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સમાપન

CBI Agri loan Anand : આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત વિઠ્ઠલ ઉદ્યોગનગરના એલીકોન હોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ‘મેગા એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટરીચ’ કેમ્પેઈનનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની 56 અને અમદાવાદ ઝોનની 59 મળીને કુલ 115 શાખાઓ દ્વારા ખેડૂતોને ₹110 કરોડથી વધુનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે…

Read More