Owaisi on Vande Mataram

‘વંદે માતરમ્’ ના સન્માન મુદ્દે ઓવૈસીનો વિરોધ: કેન્દ્ર સરકારના નિર્ણય સામે હૈદરાબાદના સાંસદે ઉઠાવ્યા સવાલ

Owaisi on Vande Mataram: કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ [Vande Mataram] ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ [Jana Gana Mana] સમાન વૈધાનિક દરજ્જો આપવાના નિર્ણય પર રાજકીય વિવાદ છેડાયો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ [Asaduddin Owaisi] સરકારના આ પગલાનો સખત વિરોધ કરતા જણાવ્યું છે કે, ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાનની સમકક્ષ ગણી શકાય નહીં. ઓવૈસીના મતે…

Read More