AAP Rajya Sabha Defection

આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું: 7 રાજ્યસભા સાંસદોના કેસરિયા, કેજરીવાલના ‘ગઢ’ માં ભાજપનું ગુપ્ત ઓપરેશન

AAP Rajya Sabha Defection: દેશના રાજકારણમાં શુક્રવારે ત્યારે મોટો ભૂકંપ આવ્યો જ્યારે આમ આદમી પાર્ટીના [Aam Aadmi Party – AAP] સાત દિગ્ગજ રાજ્યસભા સાંસદોએ અચાનક ભાજપમાં [BJP] જોડાઈને સૌને ચોંકાવી દીધા. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે રાઘવ ચઢ્ઢાની [Raghav Chadha] પ્રેસ કોન્ફરન્સે આ આખા ઘટનાક્રમ પર મહોર લગાવી દીધી છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા…

Read More
Raghav Chadha joins BJP

AAP ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાશે! રાઘવ ચઢ્ઢાના રાજીનામાથી ખળભળાટ

Raghav Chadha joins BJP : ભારતીય રાજકારણમાં શુક્રવારે એક ખૂબ જ મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના અને યુવા ચહેરા ગણાતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે AAP ના અન્ય બે…

Read More

દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો, સાત ધારાસભ્યોએ એક જ દિવસે પાર્ટી છોડી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠકના પવન શર્મા અને બિજવાસન બેઠકના ધારાસભ્ય બીએસ જૂનના…

Read More

BJPના મંદિર સેલના ઘણા ધર્મગુરૂ AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ બનાવશે!

Sanatan Seva Samiti – દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. AAPએ બીજેપીના દિલ્હી મંદિર સેલ યુનિટમાં સેંઘ મારી છે . પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ઘણા ધાર્મિક નેતાઓને આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવીને અને તેમને ભગવા ગમછા પહેરાવીને આવકાર્યા હતા.AAPએ જાહેરાત કરી છે કે તે આજે સનાતન સેવા સમિતિ શરૂ…

Read More

દિલ્હીના CM તરીકે આતિશીએ સંભાળ્યો ચાર્જ, કેજરીવાલની ખુરશી પર ન બેઠા!

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની…

Read More

દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More
દારૂ કૌભાંડ

દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને ઝટકો, કોર્ટે ફરી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ ના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી જ્યારે તેમને તેમની ન્યાયિક કસ્ટડીના અંતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલ વિરુદ્ધ…

Read More