જૂનાગઢમાં કાળમુખો અકસ્માત: સોમનાથ દર્શને જતા બનાસકાંઠાના પરિવારના 4 સભ્યોના મોત

Junagadh Accident : જૂનાગઢ (Junagadh) ના મજેવડી (Majevadi) બાયપાસ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા (Banaskantha) થી સોમનાથ (Somnath) જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટ્રક (Truck) ની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા…

Read More
Ambaji

Ambaji ભાદરવી પૂનમ મેળામાં પહેલીવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ Ambaji ભાદરવી પૂનમ મેળામાં પહેલીવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે ખાતે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ મેળાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સલામતી, સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે અંબાજીમાં પ્રથમ વખત 400…

Read More