Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે 8 લોકો સામે FIR: SIT ના રિપોર્ટ બાદ એક્શન

Ram Mandir Donation Scam અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાના ગેરરીતિ મામલે એક મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SIT ની તપાસ બાદ પોલીસે સત્તાવાર રીતે 8 લોકો સામે FIR નોંધી છે, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે….

Read More
Narmada Husband Murder Case

પતિએ લાફો માર્યો ને પત્નીએ પથ્થરથી પતાવી દીધો! નર્મદાની ચોંકાવનારી ઘટના

Narmada Husband Murder Case :ગુજરાતના નર્મદા [Narmada] જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં નજીવા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પત્નીએ ગુસ્સામાં આવીને પોતાના જ પતિની પથ્થર મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટનાની સૌથી હેરાન કરનારી વાત એ છે કે, હત્યા કર્યા બાદ પત્ની ક્યાંય ભાગી જવાને બદલે આખી…

Read More