ત્રિપુરા DGP અનુરાગ ધનખડની પોલીસ હેડક્વાર્ટરમાં આત્મહત્યા; તપાસના આદેશ

Tripura DGP Anurag Dhankhar Death : ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી તેમની ઓફિસમાં જ આ દુર્ઘટના ઘટી હતી, જેમાં તેમણે જીવન ટૂંકાવ્યું છે. Tripura DGP Anurag Dhankhar Death ઘટનાની વિગતો: ૧૯૯૪ બેચના વરિષ્ઠ IPS અધિકારી એવા અનુરાગ ધનખડ સોમવારે…

Read More

ગુજરાતના નવા DGP કોણ હશે…? આ નામ સૌથી મોખરે,જાણો

ગુજરાતના નવા DGP : ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાય છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પદ પર કાર્યરત છે. પરંતુ નિયમ મુજબ, તેઓ આવતીકાલે, 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આ સાથે રાજ્યના અન્ય વરિષ્ઠ IPS અધિકારી વિવેક શ્રીવાસ્તવ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાતના નવા DGP તરીકે…

Read More

મહેમદાવાદના દંપતી સાથે 14 લાખની ઠગાઈ: કેનેડા વિઝાના નામે પ્રાનીલ એજ્યુકેશનના સંચાલકોએ કરી છેતરપિંડી

વર્ક પરમિટ વિઝા છેતરપિંડી:  મહેમદાવાદના રહેમતનગર વિસ્તારમાં રહેતા ખુશ્બુ નિઝામુદ્દીન સૈયદ અને તેમના પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસના સંચાલકો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ…

Read More

police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો

 police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને…

Read More

નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!

AI કેમેરા : અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી…

Read More