રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!
Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

