Ram Mandir Donation Controversy

અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો

Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને…

Read More

રામ મંદિર બનાવવા માટે જાણો કેટલો ખર્ચ થયો, કેટલું દાન મળ્યું ? આ રહ્યો સંપૂર્ણ હિસાબ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બનેલા રામ મંદિર માં અભિષેક થયો હતો. આ પછી રામલલાના દરબારમાં ભક્તોએ ભારે દાન આપ્યું હતું. તેમજ મંદિરને ભવ્ય દેખાવ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંદિરનું નિર્માણ કાર્ય આજે પણ ચાલુ છે. દરમિયાન, રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની આવક અને ખર્ચનો હિસાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટે 1…

Read More

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ટ્રસ્ટને અત્યાર સુધીમાં આટલા અબજ દાન મળ્યું!

અયોધ્યા રામ મંદિર:   રામલલાને અત્યાર સુધીમાં ભક્તો તરફથી 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. રામ લલ્લાને મળેલા દાનમાં વિદેશી દાનનો પણ સમાવેશ થાય છે. રામ લલ્લાના અભિષેક સમારોહ બાદ દાનમાં વધારો થયો છે. ટ્રસ્ટને દર મહિને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. 3 વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું રામલલાના ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5…

Read More