અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભરતીમાં 20% અનામત મંજૂર, થશે આ લાભ!
Agniveer Reservation ગુજરાત સરકાર દ્વારા દેશની રક્ષા કાજે સેવા આપી ચૂકેલા અગ્નિવીરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગોમાં વર્ગ-3 (Class-3) સંવર્ગની સીધી ભરતીમાં 20% અનામત આપવાનો કલ્યાણકારી નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં, આવી ભરતી પ્રક્રિયા માટેની શારીરિક…

