સૌરાષ્ટ્રના ૨૯ ડેમોમાં માત્ર ૧૦% પાણી બચ્યું; શું આ વર્ષે ઉનાળો આકરો જશે?
Gujarat Water Level Update: ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને બફારા વચ્ચે જળસંકટના [Water Crisis] વાદળો ઘેરાવા લાગ્યા છે. સતત વધી રહેલી જળમાંગ અને વપરાશને કારણે રાજ્યના જળાશયોના તળિયા દેખાવા માંડ્યા છે. વર્તમાન સ્થિતિએ સૌરાષ્ટ્ર [Saurashtra] ના 9 ડેમો સંપૂર્ણપણે ખાલી થઈને મેદાન બની ગયા છે, જ્યારે રાજ્યના અન્ય 30 ડેમોમાં માત્ર 10 ટકા જ જળરાશિ…

