નડિયાદમાં ASI આસીફ શેખે CCTVની મદદથી બાઇક ચાલકના પડિ ગયેલા 23 હજાર પરત કર્યા,પોલીસની પ્રશંસનીય કામગીરી

નડિયાદ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.નડિયાદ પશ્વિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI આસીફ શેખે પોતાની ઇમાનદારી અને નૈતિક ફરજનું ઉત્તમ દષ્ટ્રાંત પુરો પાડિયો છે.નડિયાદ મિશનચોકી થી નડિયાદ પશ્ચિમ પો સ્ટેશન તરફ આવતા ન્યુ ઇન્ગલિશ સ્કુલ સામેથી જતા રસ્તામા રોડ ઉપર રૂ.૨૩૦૦૦ હજાર રૂપિયા પડ્યા હતા,જુદા જુદા બંડલમાં 500 રુપિયાની નોટો હતી જે વેરવિખેર હતી,…

Read More
Job opportunity in Vadodara Municipal Corporation

વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 8 પાસ માટે નોકરીની સુવર્ણ તક,આજે જ કરો અરજી

Job opportunity in Vadodara Municipal Corporation –  વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે એક મહત્ત્વની તક આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધી વિવિધ પદો માટે ભરતીના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પદોની વિગતો: Job opportunity…

Read More

કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધને લઇને લેવાયો નિર્ણય

Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક…

Read More
MLA Kirit Patel arrested

પાટણ યુનિવર્સિટીમાં પોલીસ ઘર્ષણ કેસમાં MLA કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ

MLA Kirit Patel arrested -પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડના મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટ તરફથી જામીનની વિનંતી પર વિલંબ થતા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા તેમની અટકાયત બાદ ધરપકડ કરી હતી. MLA Kirit Patel arrested- નોંઘનીય છે કે પાટણની…

Read More
Amul Dairy Recruitment

અમૂલ ડેરીમાં ITI પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સોનેરી તક, આજે જ કરો અરજી!

Amul Dairy Recruitment – ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે અમૂલ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. (અમૂલ) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમૂલ ડેરી દ્વારા આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ…

Read More
Brother and sister drown while bathing in Ganga

હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરતા ગુજરાતના તાપીના ભાઇ-બહેન ડૂબી ગયા!

Brother and sister drown while bathing in Ganga-  ઉત્તરાખંડના હરિદ્વારમાં બુધવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગુજરાતના એક પરિવારના બે સગીર બાળકોના ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ઉત્તર હરિદ્વારના સપ્તર્ષિ વિસ્તારમાં સંતમત ઘાટ પર સવારે 10 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ પરિવારજનોના આંસુ રોકાઈ રહ્યા નથી. નહાતી વખતે…

Read More
New SOP In PMJAY

New SOP In PMJAY : ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ PMJAY હોસ્પિટલ માટે નવી SOP જાહેર, સરકારનો મોટો નિર્ણય

New SOP In PMJAY : અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડ બાદ સરકાર 40 દિવસોમાં સક્રિય થઈ છે. આજે 23 ડિસેમ્બરે રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે, જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ-ટાઇમ કાર્યરત સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી…

Read More
New SOP regarding PMJAY

ગુજરાત સરકારે PMJAYને લઇને નવી SOP જાહેર કરી

  New SOP regarding PMJAY – ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક મોટી કૌભાંડની ઘટના બાદ, સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છેઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર…

Read More
નકલી EDના અધિકારી

ગુજરાતમાં નકલીની મોસમ પૂરબહારમાં, રાધિકા જ્વેલર્સ પર રેડ પાડતા નકલી EDના અધિકારી ઝડપાયા

 નકલી EDના અધિકારી –    ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો  છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45…

Read More

ભરૂચમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત

ભરૂચમાં ગમખ્વાર અકસ્માત   ગુજરાતના ભરૂચમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 2 બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ઈકો કાર અથડાઈ હતી. ટક્કર થતાં જ કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં સવાર લોકો ત્યાં ફસાઈ…

Read More