પાસપોર્ટ કે આધાર નહીં, તો ભારતની નાગરિકતાનો અસલી પુરાવો કયો? જાણો

​Indian Citizenship ભારતમાં ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ કે વોટર આઈડી છે, તો તેઓ કાનૂની રીતે ભારતના પાક્કા નાગરિક છે. પરંતુ, વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) અને કાયદાકીય નિષ્ણાતોના મતે આ સંપૂર્ણ સત્ય નથી. નાગરિકતાના કાયદા (Citizenship Laws) હેઠળ આ તમામ દસ્તાવેજોની કાનૂની ભૂમિકા એકદમ અલગ છે….

Read More
Sohrabuddin Sheikh Case

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણય પર લગાવી મહોર

Sohrabuddin Sheikh Case: દેશભરમાં ગાજેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ [Sohrabuddin Sheikh Encounter Case] માં બોમ્બે હાઈકોર્ટ [Bombay HC] દ્વારા અત્યંત મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ૨૧ પોલીસકર્મીઓ સહિત તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના વિશેષ અદાલતના ૨૦૧૮ના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ કેસમાં આરોપ હતો કે ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ [Tulsiram…

Read More