​માંડવીમાં વિવાદનો વંટોળ: સ્વામિનારાયણ સાધુના કથિત વિવાદાસ્પદ નિવેદનથી ભડકો, ધાર્મિક લાગણી દુભાતા બ્રહ્મ સમાજ લાલઘૂમ

Mandvi Swaminarayan Sadhu કચ્છના ઐતિહાસિક શહેર માંડવી [Kutch Mandvi] ખાતે એક સ્વામિનારાયણ સાધુ [Swaminarayan Sadhu] દ્વારા ઉચ્ચારવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને [Controversial Statement] લઈને મોટો સામાજિક અને ધાર્મિક વિવાદ સર્જાયો છે. સંત દ્વારા જાહેરમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓથી સમગ્ર બ્રહ્મ સમાજની [Brahma Samaj] ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટના બાદ…

Read More
Kakrapar Dam Drowning :

માંડવીમાં હૃદયદ્રાવક દુર્ઘટના: કાકરાપાર ડેમમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત

Kakrapar Dam Drowning : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોમાં નહાવા જવું જોખમી સાબિત થઈ રહ્યું છે. તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમમાં સોમવારે સાંજે નહાવા ગયેલા ચાર આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માંડવી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Kakrapar Dam Drowning : બચાવવાની મથામણમાં સર્જાયો કાળમુખો ખેલ મળતી…

Read More