Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More

Mirzapur Dakshinmukhi Ganesh Ji Mandir : ભગવાન ગણેશનું અનોખું દક્ષિણમુખી મંદિર, ખોદકામ દરમિયાન નથી મળ્યો છેડો

Mirzapur Dakshinmukhi Ganesh Ji Mandir : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં દક્ષિણ તરફ મુખ કરીને ભગવાન ગણેશનું એક પ્રાચીન મંદિર છે. એવું માનવામાં આવે છે કે અહીં આવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધામમાં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિની ઊંડાઈ જાણી શકાઈ નથી. જિલ્લા મુખ્યાલયથી 35 કિમી દૂર રામપુર ગામમાં આવેલું છે, જ્યારે લગભગ 20 ફૂટ…

Read More