તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું,5 લોકો ઇજાગ્રસ્ત
Tarnetar Fair Accident જગવિખ્યાત તરણેતરના મેળામાં મોતના કૂવામાં સ્ટેજ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, મેળામાં મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે પાંચથી છ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવ સમયે કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી પોતાનો બચાવ કર્યો હતો, જેથી સહેજ…

