Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More