Imran Khan Death Rumors

પાકિસ્તાન: ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓથી હડકંપ,પીટીઆઈ સમર્થકોમાં ભારે રોષ અને ચિંતા

Imran Khan Death Rumors પાકિસ્તાનના રાજકારણમાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો અને કેટલાક દાવાઓ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ના સ્થાપક ઇમરાન ખાન [Imran Khan] ના જેલમાં મૃત્યુ પામ્યા હોવાની અફવાઓ વ્યાપકપણે ફેલાઈ હતી. પત્રકાર વઝાહત સાઈદ ખાન [Wajahat Saeed Khan] ના દાવાઓ…

Read More
GHQ Rawalpindi Attack

પાકિસ્તાનમાં આર્મીના GHQ પર મોટો હુમલો, એક સૈનિકનું મોત, હુમલાખોર ઠાર

GHQ Rawalpindi Attack પાકિસ્તાનના સૈન્ય મુખ્યમથકમાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના રાવલપિંડી [Rawalpindi] માં આવેલ આર્મીના જનરલ હેડક્વાર્ટર (GHQ) ના મુખ્ય દરવાજાની બહાર ભીષણ ગોળીબારની ઘટના બની છે. ભારે હથિયારોથી સજ્જ એક હુમલાખોરે અચાનક એન્ટ્રી ચેકપોઇન્ટ પર હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. આ…

Read More
Shoaib Akhtar Brother Funeral

શોએબ અખ્તરના ભાઈના જનાજામાં ખુલ્લેઆમ સામેલ થયા લશ્કરના આતંકીઓ

Shoaib Akhtar Brother Funeral : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરનું તાજેતરમાં નિધન થયું છે. રાજધાની ઇસ્લામાબાદમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જોકે, આ દુઃખદ ઘટના ત્યારે મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ, જ્યારે શાહિદ અખ્તરના જનાજામાં ‘લશ્કર-એ-તૈયબા’ સાથે જોડાયેલા આતંકવાદીઓ ખુલ્લેઆમ સામેલ થયા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે…

Read More

પાકિસ્તાન ફરી ધણધણ્યું: બન્નુમાં આત્મઘાતી હુમલાખોરે પોલીસ ચેકપોસ્ટ ઉડાવી, 15 પોલીસના કરૂણ મોત

Bannu Suicide Attack Pakistan પાકિસ્તાનના અશાંત વિસ્તાર ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભીષણ આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી પોતાની ગાડી ‘ફતેહ ખેલ’ પોલીસ ચેકપોસ્ટ સાથે અથડાવી દીધી હતી. આ પ્રચંડ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 પોલીસ જવાનોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક જવાનો…

Read More
KITE BAN IN PAKISTAN:

KITE BAN IN PAKISTAN: પાકિસ્તાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, 5 વર્ષની જેલની સજા!

KITE BAN IN PAKISTAN: પાકિસ્તાન ભારતનો સૌથી નજીકનો પાડોશી હોવા છતાં દૂરનો દેશ છે. જ્યારે પાકિસ્તાનના કેટલાક કટ્ટરપંથીઓ ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરવા અને આપણી શાંતિ વ્યવસ્થાને ખોરવી નાખવાનું કામ કરે છે, ત્યારે ભારતના કટ્ટરપંથી તત્વો પણ પોતાના દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ખોટો પ્રચાર કરે છે. પાકિસ્તાનના એક પ્રાંતમાં ચાઈનીઝ પતંગબાજો દ્વારા 11 લોકોના ઘાયલ થવાને…

Read More

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વામાં –  ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં  કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…

Read More