​PM મોદીની ‘દેશભક્તિ’ અપીલ: દેશના હિતમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો, મેટ્રો અને બસનો ઉપયોગ વધારો!

PM Modi Vadodara Appeal વડોદરા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ખોરવાયેલી વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાને દેશના અર્થતંત્રને મજબૂત રાખવા અને વિદેશી મુદ્રાના ખર્ચને ઘટાડવા માટે તમામ ભારતીયોને નાના-નાના સંકલ્પ લેવા અને જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે નમ્ર વિનંતી કરી છે. PM Modi…

Read More

PM મોદીનું સોમનાથમાં સંબોધન: લકુલિશા ઋષિ અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ

PM Modi Somnath Speech “સોમનાથ અમૃતપર્વ-2026” ના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના ભવ્ય અને સંઘર્ષમય ઈતિહાસને વાગોળતા શ્રદ્ધાળુઓ અને રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જેને ભક્તોએ દર વખતે વિનાશ બાદ વધુ ભવ્યતા સાથે…

Read More

પાકિસ્તાન અને વિશ્વ સમુદાયને PM મોદીનો કડક જવાબ,જાણો તેમના સંબોધનની ખાસ વાત

PM Modi Speech- ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ પછી પહેલી વાર, વડા પ્રધાન મોદીએ સોમવારે (૧૨ મે) રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં દુનિયાએ ભારતની તાકાત અને સંયમ બંને જોયા છે. તેમણે દેશના ત્રણેય સશસ્ત્ર દળો અને વૈજ્ઞાનિકોને સલામ કરી. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર ભારતની દરેક દીકરી,…

Read More