priyanka gandhi statement

“દેશ તાનાશાહીથી નહીં ચાલે”: શિક્ષણ મંત્રીના રાજીનામા પર પ્રિયંકા ગાંધીનો હુંકાર

priyanka gandhi statement NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને અંતે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યું છે. આ ઘટનાક્રમ બાદ સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ…

Read More

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, પોલીસ પર પથ્થરમારા બાદ સુરક્ષા વધારાઈ, ઈન્ટરનેટ સેવા બંધ

Jantar Mantar Protest Violence રાજધાની દિલ્હીમાં જંતર-મંતર નજીક બુધવારે રાત્રે સ્થિતિ ફરી એકવાર વણસી હતી. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટોળું હિંસક બનતા ટૉલ્સટોય માર્ગ પર ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ અને RAF (રેપિડ એક્શન ફોર્સ) ની ટીમો પર મોટા પથ્થરો અને ડંડા વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ…

Read More
Juhapura Water Crisis

અમદાવાદના જુહાપુરા-મકતમપુરામાં પાણીની સમસ્યા: સ્થાનિકોનો ‘માટલા ફોડ’ વિરોધ

Juhapura Water Crisis : અમદાવાદ: શહેરના મકતમપુરા વોર્ડ અને જુહાપુરા વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની તીવ્ર અછત અને નબળી પ્રાથમિક સુવિધાઓને લઈ સ્થાનિક રહેવાસીઓ તથા કાઉન્સિલરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની માંગણીઓને વાચા આપવા માટે સ્થાનિકોએ વોર્ડ ઓફિસની બહાર “માટલા ફોડ” વિરોધ પ્રદર્શન કર્યું હતું. Juhapura Water Crisis : સમાન વિકાસના નામે અન્યાયનો આક્ષેપ…

Read More
Public Uprising in PoJK

PoJK માં ત્રાહિમામ પોકારતી જનતા: પાયાની સુવિધાઓ માટે પાકિસ્તાન સરકાર સામે આર-પારની લડાઈ!

Public Uprising in PoJK : પાકિસ્તાનના કબ્જા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં પાકિસ્તાન સરકારની દમનકારી નીતિઓ અને અત્યાચાર સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિસ્તારમાં નાગરિક અધિકાર કાર્યકર્તાઓની મોટા પાયે ધરપકડ આવ્યા બાદ હવે પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. સ્થાનિક સંગઠનોના મતે, અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ કાર્યકર્તાઓને પાકિસ્તાની સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધા છે, જેના…

Read More

SC-ST અનામતના મુદ્દે આજે ભારત બંધ,કેન્દ્ર સરકાર પાસે કરાઇ આ માંગ!

SC અને STમાં ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું. તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનેક માંગણીઓની યાદી પણ બહાર પાડી છે. ભારત…

Read More

બદલાપુર યૌન શોષણ મામલે ભારે બબાલ,પથ્થરમારો અને ફાયરિંગ, કેસની તપાસ SIT કરશે

બદલાપુર યૌન શોષણ : પોલીસે 23 વર્ષીય અક્ષય શિંદે નામના ક્લિનરની POCSO અને BNSની અન્ય કલમો હેઠળ મુંબઈની બાજુમાં આવેલા બદલાપુર થાણેમાં એક શાળાના લેડીઝ ટોયલેટમાં બે નિર્દોષ 4 વર્ષની બાળકીઓ પર જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને હવે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો…

Read More